રાજકોટ, તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રણછોડદાસજી મહારાજ, સમાજ-સેવા-આધ્યાત્મિકતા સાથે આયુર્વેદ અંગે પણ અનન્ય પ્રયોગો આપ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાં ગુરૂદેવ રણછોડદાસજી બાપુએ સૂચવેલો અમૃતધારા પ્રયોગો અકસીર સાબિત થઇ શકે છે. આ પ્રયોગ માટે કપૂર (રાસ કે ભીમસેની), મેંથોલ (પીપરમેન્ટ), અજમાના ફૂલ (થાયમોલ) સરખે ભાગે જરૂર મુજબ ૫૦/૧૦૦/૨૫૦ ગ્રામ ત્રણે વસ્તુ ભેગી કરવાથી ૨૪ કલાકમાં આપોઆપ પ્રવાહી બની જાય છે. અને તે અમૃતધારા તરીકે ઓળખાય છે. આ ઔષધ એરટાઇટ બોટલમાં રાખવામાં આવે છે. કફ-શરદી વગેરે માટે અમૃતધારા ઉત્તમ છે. આ અમૃતધારા ઉલટી-ઝાડા-તાવ-શરદી-ખાંસી,માથાનો દુઃખાવો, પેટના રોગ, આફરો, મંદાગ્નિ, એસીડીટી તથા દાંતના … Continue reading રાજકોટ શહેર કોરોના મહામારીમાં ગુરૂદેવ રણછોડદાસજી બાપુએ સૂચવેલો અમૃતધારા પ્રયોગો અકસીર સાબિત થઇ શકે છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed